ગોવર્ધન પૂજા – અન્નકૂટ

ગોવર્ધન પૂજા – શ્રીનાથજી અન્નકૂટ પુષ્ટિમાર્ગ મહત્વ, શ્રી ક્રુષ્ણ ગોવર્ધન લીલા, પુષ્ટિમાર્ગ ગોવર્ધન પૂજા – અન્નકૂટ સેવા ક્રમ, ગોવર્ધન પૂજા કે પદ, અન્નકૂટ કે પદ, ગોવર્ધન લીલા કે પદ, ઇન્દ્રમાન ભંગ કે પદ ની જાણકારી.

તિથી  : કારતક સુદ એકમ

ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવ પુષ્ટિમાર્ગના અતિ મહત્વના ઉત્સવોમાંનો એક છે. આ ઉત્સવ અનેક ઐતિહાસિક પ્રસંગો અને પ્રભુની લીલાઓનું દર્શન કરાવે છે. ગોવર્ધન પૂજામાં, પ્રભુએ દિવાળીના દિવસોમાં ગાયોની પૂજાનું મહત્વ બતાવ્યું અને સ્વયં ગાયોની પૂજા કરી.

આજના ઉત્સવના દિવસે, પ્રભુએ પોતાના ભક્તની મહિમા સ્થાપી છે. સમગ્ર સંસારમાં બે એવા સ્વરૂપ છે જે ભક્ત પણ છે અને ભગવાન પણ છે. આ બંને સ્વરૂપ ભક્તોમાં સર્વોત્તમ છે. મર્યાદામાં શ્રી હનુમાનજી અને પુષ્ટિમાં શ્રી ગિરિરાજજી. ગિરિરાજજી હરિદાસ વર્ય છે, એટલે કે હરિના દાસોમાં શ્રેષ્ઠ.

શ્રી ક્રુષ્ણ લીલા 

Govardhan Puja Darshan | Annakut Darshan | Girirajji Pujan | Animation | Krishna leela | Shrinathji

ગોવર્ધન પૂજા   :

દર વર્ષે વ્રજવાસીઓ ઇન્દ્રદેવની પૂજા કરતા. જ્યારે પ્રભુ શ્રી કૃષ્ણને ખબર પડી કે ઇન્દ્રદેવને અહંકાર થયો છે, ત્યારે તેમણે વ્રજવાસીઓને ઇન્દ્રદેવની પૂજા ન કરવાની સલાહ આપી અને ગાયો તથા ગોવર્ધન પર્વતની પૂજા કરવા કહ્યું. ગર્ગાચાર્યજી પણ પ્રભુની વાણીથી સહમત થયા.

વ્રજવાસીઓએ ઉત્સાહપૂર્વક પૂજાની સામગ્રી તૈયાર કરી.

પછી પ્રભુ શ્રી ક્રુષ્ણ બધાને લઈ ને ગિરિરાજજી પાસે ગયા. પછી શાસ્ત્રોક્ત વિધિ થી ગિરિરાજજી નું અભિષેક અને પૂજન કર્યું.

Govardhan Pujan annakut , गोवर्धन पूजा अन्नकूट

અન્નકૂટ  :

પછી બધા વ્રજવાસીઓ એ ભોગ ધરાવ્યો. ભોગ માં ભાત – ભાત ની સામગ્રી વિશેષ માત્રા માં ધરાણી. જે અન્નકૂટ કહેવાય છે.

annakut darshan गोवर्धन पूजा अन्नकूट

પ્રભુ શ્રી કૃષ્ણ પોતે ગિરિરાજજીમાં સમાહિત થઈને કહ્યું, “હું જ ગોવર્ધન છું.” અને પછી તેમણે હજારો હાથ પ્રગટ કર્યા. એક ભાવ એવો પણ છે કે બધા સખા અને સખીઓની ઇચ્છા હતી કે પ્રભુને ભોગ લગાડે. આ કારણે, પ્રભુએ સખાઓના ભાવથી અને સખીઓના ભાવથી અડધા-અડધા હસ્ત પ્રગટ કર્યા અને પ્રેમથી દરેક સામગ્રીને આરોગી.

ત્યારથી  પરંપરાની શરૂઆત થઈ અને આજે પણ વ્રજભૂમિમાં એ જ ઉત્સાહથી નિભાવાય રહી છે. પુષ્ટિમાર્ગમાં પણ આ પરંપરા અને ક્રમનું વિશેષ મહત્વ છે. બધા પુષ્ટિમાર્ગ મંદિરોમાં આ ઉત્સવ ખૂબ હર્ષોલ્લાસથી મનાવાય છે અને પ્રભુ શ્રીનાથજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે.

શ્રીનાથજી દર્શન   

गोवर्धन पूजा दर्शन , अन्नकूट
अन्नकूट नाथद्वारा दर्शन , गोवर्धन पूजा
image source : divyasankhnad.com

..

वस्त्र:- सब दीपावली के ही रहे।लाल जरी के गोकर्ण धरावे।राजभोग सरे पीछे वाम श्रीहस्त में लाल दरियाई को पीताम्बर धरावे।

आभरण:- सब दीपावली के।आज दो जोड़ी के श्रृंगार होवे। दोइ हालरा नहीं आवे।बाकि सब काल जैसे श्रृंगार होवे।

राजभोग आरती होवे पीछे तिलकायतश्री मिड्ढा में सेव,घी,बुरा पधराय के महूर्त करे।तत्पश्चात अन्नकूट के भोग धरावे।।

द्वितीय गृहाधीश श्री कल्याणरायजी महाराज अन्य गुसाई बालकों की अगुआई में श्री ठाकुरजी को सुखपाल में विराजित कर वैष्णवों के संग कीर्तन की स्वर लहरियों के मध्य श्रीजी में अन्नकूट अरोगाने पधराते हैं |
श्री विट्ठलनाथजी को श्रीजी सम्मुख विराजित करके फिर श्री नवनीत लाल कु गोवर्धन पूजा में पधारावे जाय। लालन सूरजपोल के पगतिया(सीढ़ी)पे बिराजे।दूध की चपटिया अरोगे,बीड़ी अरोगे।फिर गोवर्धन पूजा होवे।गिरिराज जी को गोवर्धन पे पधराय के उनके तिलक,अक्षत, तुलसी समर्पे।
संकल्प करे,फिर चार लौठा मानसी गंगा,चार लौठा दूध, चारलौठा दही,फिर दो लौठा दूध, एक लौठा मानसी गंगा के जल ।फिर चार शंख चन्दन,चार शंख कंकु, चार शंख हल्दी के करावे।फिर वस्त्र धरावे,माला छोगा धरावे।,तुलसी पुरे गोवर्धन पे समर्पे।फिर पाच पाच थापा गोवर्धनजी पे दोनों तरफ लगावे।
धुप दिप होवे।भोग आवे।आचमन मुखवस्त्र बीड़ा।आरती होवे। ग्वालजी के तिलक,थापा करके गिरिराज जी को वस्त्र बांधे,एक मडला व पान को बीड़ा देवे।यही प्रकार सु सब ग्वालजी को देवे,। फिर गिरिराज जी कु स्नान कराय केपिताम्बर में पधारावे।गाय गोवर्धन कु घुदे।
दोनों स्वरूपों के पधारने और गोवर्धन पूजन के दौरान किर्तनिया ‘चले रे गोपाल…गोवर्धन पूजन’ कीर्तन गाते रहते हैं.अन्नकूट भोग धरे।भोग में बड़ी झारीजी आवे।

Shrinathji Annakut Darshan

अन्नकूट पश्चात उत्थापन से शयन तक कि सेवा।

मंगला – पूजा विध गिरिराज की 

राजभोग (भीतर) – बडडन को आगे 

                       – खेली बहो खेली

पूजवे पधारे – चलेरी गोपाल गोवर्धन पूजन

गोवर्धन पूजा – बडडन को आगे 

                 – गोवर्धन पूजा कर गोविन्द

अन्नकूट भोग – अन्नकूट कोटिक भातन सों 

                  – गोकुलराज गोवर्धन गोधन

अन्नकूट – गोद बैठे गोपाल

           – अपने अपने टोल कहत 

           – बोल लिए सब ग्वाल 

           – इत्यादि

आरती – राजे गिरिराज आज

शयन – कान्ह कुँवर के कर

पोढवे – भयो हरी पोढन को समयो

Seva kram  courtesy: Shrinathji Temple Nathdwara Management |

ધન તેરસ થી દેવ પ્રબોધિની એકાદશી  સુધી ના બધા ઉત્સવ ના પદ – કીર્તન નીચે આપેલ ઈ-બૂક માં પ્રાપ્ય છે.

धन त्रयोदशी से देव प्रबोधिनी एकादशी के पद

આ બુક અમારા પધ્ય સાહિત્ય શેકશન માંથી પણ પ્રાપ્ય છે.