સિદ્ધાન્ત રહસ્યમ્ – ષોડશ ગ્રંથ
શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી રચિત ષોડશ ગ્રંથ પૈકી એક ગ્રંથ સિદ્ધાન્ત રહસ્યમ્ ગ્રંથ.
સિદ્ધાન્ત રહસ્યમ્
શ્રાવણસ્યામલે પક્ષે, એકાદશ્યાં મહાનિશિ |
સાક્ષાદ્ ભગવતા પ્રોક્તં, તદક્ષરશ ઉચ્યતે ॥૧॥
બ્રહ્મસંબંધ કરણાત્, સર્વેષાં દેહજીવયોઃ |
સર્વ દોષનિવૃત્તિહિૅ, દોષાઃ પંચવિદ્યાઃ સ્મૃતાઃ. ॥૨॥
સહજા દેશકાલોત્થા, લોકવેદનિરૂપિતાઃ |
સંયોગજાઃ સ્પર્શજાશ્વ, ન મન્તવ્યાઃ કથંચન ||૩||
અન્યથા સર્વ દોષાણાં, ન નિવૃત્તિઃ કથંચન |
અસમર્પિત વસ્તુનાં, તસ્માદ્ વર્જનમાચરેત્ ॥૪॥
નિવેદિભિઃ સમપ્યૈૅવ , સર્વ કુર્યાદિતિ સ્થિતિઃ |
ન મતં દેવ દેવસ્ય, સામિભુક્ત સમર્પણમ્ ||૫||
તસ્માદાદૌ સર્વકાર્યે, સર્વવસ્તુસમર્પણમ્ |
દત્તાપહારવચનં, તથા ચ સકલં હરે: ||૬||
ન ગ્રાહ્યમિતિ વાકયં હિ, ભિન્નમાર્ગ પરંમતમ્ |
સેવકાનાં યથા લોકે, વ્યવહારઃ પ્રસિધ્ધતિ ||૭||
તથા કાર્યસમપ્યૈૅવ, સર્વેષાં બ્રહ્મતા તતઃ |
ગંગાત્વં સર્વદોષાણાં, ગુણદોષાદિવર્ણના ||૮||
ગંગાત્વેન નિરૂપ્યા સ્યાત્ – તદ્વદત્રાપિ ચૈવહિ ||૮, ૧/૨ ||
|| ઈતિ શ્રીમદ્ વલ્લભાચાર્ય વિરચિતં સિદ્ધાન્ત રહસ્ય સંપૂર્ણમ્ ||