રાધાષ્ટમી

રાધાષ્ટમી પુષ્ટિમાર્ગ શ્રીનાથજી દર્શન નાથદ્વારા, રાધા અષ્ટમી પુષ્ટિમાર્ગ કીર્તન, રાધારાણી જન્મ ઉત્સવ કીર્તન, રાધાષ્ટમી  વ્રત કથા, રાધા રાણી જન્મ કથા , શ્રીનાથજી સેવાક્રમ.

તિથી : ભાદરવા સુદ આઠમ

આપના પ્રભુ શ્રી ક્રુષ્ણ ની સ્વામિનીજી શ્રી રાધારાણી ના પ્રાકટ્ય ઉત્સવ ની ખૂબ ખૂબ મંગલ વધાઈ.

રાધારાણીજી પણ પ્રભુ ની જેમ અજન્મા છે.

-એક મત મુજબ, એક યજ્ઞ ની તૈયારી દરમિયાન, વૃષભાનુ મહારાજ  ભૂમિની સફાઇ અને તૈયારી કરી રહ્યા હતા. તે સમયે, તેમને રાધાજી બાલકની રૂપમાં મળી હતી.

-એક મત મુજબ, વૃષભાનુજીની પત્ની, કીર્તિ દેવી, ગર્ભવતી હતી. તેમના ગર્ભમાં વાયુ હતું. જ્યારે કીર્તિજીએ  વાયુને જન્મ આપ્યો, ત્યારે દિવ્ય જ્યોતિમાં રાધારાની પ્રકટ થઈ. આ રીતે રાધારાની વૃષભાનુજીની પુત્રી બની.

-વૃષભાનુજી ભ્રમણ માં પધાર્યા હતા. તેઓએ એક સરોવરમાં ખિલેલા કમલના ફૂલમાં રાધાજીના દર્શન થયા. તેમને તેમની સાથે લઈ આવ્યા. આ રીતે રાધારાની વૃષભાનુજીની પુત્રી બની.

શ્રી રાધારાનીના દિવ્ય પ્રાકટ્ય સમયે નારદ મુનિ, ગર્ગાચાર્યજી, અને શાંડિલ્ય મુનિ આદિ પાધર્યાં,  જેમણે અલૌકિક બાલિકાની દર્શન કર્યા.

શ્રી રાધારાની પ્રભુની અલૌકિક આનંદમયી  શક્તિનું પ્રાકટ્ય છે. શ્રી રાધારાણીજીએ પ્રભુની સાથે સમગ્ર માં વ્રજકમલમાં દાનલીલા, માનલીલા, ચીરહરણ લીલા, અને રાસ લીલા જેવી અનેક અનેક લીલાઓ કરી છે. એક નિશ્છલ, નિસ્વાર્થ અલૌકિક પ્રેમનું ઉદાહરણ સ્થાપે છે.

આજનો ઉત્સવ જન્માષ્ટમીની જેમ જ મહત્વપૂર્ણ છે. અને તે અત્યંત આનંદ અને હર્ષ – ઉલ્લાસથી ઉજવાય છે.

Radhashtami | Shri Radha Janmotsav Darshan | Radhashtami Leela | Radha Krishna Pratham Milan_Barsana
राधाष्टमी व्रत कथा , राधारानी जन्म कथा

श्रीनवनागरी प्यारी तू वृंदावनकी रानी

શ્રીનાથજી દર્શન – રાધાષ્ટમી 

राधाष्टमी व्रत कथा , राधारानी जन्म कथा , श्रीनाथजी दर्शन

विशेष :- भोग आरती में ढाढ़ी,ढाढन नाचे।

सभी द्वार में हल्दी से डेली मंढे,बंदरवाल बंधे।सभी समय जमना जल की झरीजी आवे।चारो समय थाली की आरती उतरे।गेंद चौगान,दिवला सोना के।अभ्यंग ।चौखटा हीरा को जड़ाऊ ।तकिया साज सब जड़ाऊ।

वस्त्र:- चागदार बाग,चोली,पटका किनारी के फूल वालो, कूल्हे सब केसरी जामदानी के।सुथन लाल रेशमी सुनहरी छापा की।ठाड़े वस्त्र मेघ स्याम दरियाई के।पिछवाई लाल दरियाई के ,बड़े लप्पा की,जन्माष्टमी वाली।

आभरण:- सब उत्सव के।दो जोड़ी को श्रृंगार हीरा, माणक को।चोटीजी हीरा की।श्रीमस्तक पे पाँच चन्द्रिका को जोड़ धरावे।वेणु वेत्र तीनो हीरा के।मोती को कमल आवे।पट गोटी जड़ाऊ।आरसी जड़ाऊ व राजभोग में सोना के डाँड़ी की।

गोपी वल्लभ के भोग सराय के,स्वामिनीजी के श्रृंगार होवे।माला को जोड़ नयो धरावे।श्रीजी के उबटना से कमल पत्र मढ़े,गुलाल अबीर चन्दन,चोवा से सूक्ष्म खेल होवे। फिर जड़ाऊ आरसी दिखा के तिलक,आरती होवे। शंख, झालर, घंटानाद के द्वारा स्वामिनीजी के आगमन का स्वागत किया जाता हैं |

विशेष भोग में बूंदी,सकरपारा,पंजीरी के नग, श्रीखंड बड़ी,खीर,दूध घर को साज,कच्चर,चालनी,शीतल,आदी अरोगे।गोपी वल्लभ में मनोहर के नग, फीका में चालनी अरोगे।सकड़ी में केसरी पेठा,मीठी सेव,पाँच भात ,सुरन को कच्चर आदी अरोगे।

शयन समय डोल-तिबारी में ध्रुव-बारी के पास में प्रिया-प्रीतम के भाव से बिछायत होती है | कांच का बंगला धरा जाता है |  एवं विविध सज्जा की जाती है | जो कि अनोसर में भी रहती है | और अगले दिन शंखनाद पश्चात हटा ली जाती है |

मंगला – बधाई है बरसाने आज 

राजभोग आय (भीतर तिलक) -रावल राधा प्रकट भई 

आरती – श्री व्रखभान राय ज़ू के आँगन 

शयन – भादो की उजियारी

Seva kram  courtesy: Shrinathji Temple Nathdwara Management | Shrinathji Nitya Darshan

શ્રી રાધાષ્ટમી ની વધાઈ ના પદ – કીર્તન નીચે દર્શાવેલ ઈ-બૂક માં પ્રાપ્ય છે.

Badhai – Palna k Pad kirtan

આ ઈ-બૂક પધ્ય સાહિત્ય માં પણ ઉપલબ્ધ છે.