નવ રાત્રિ – નવ વિલાસ આરંભ – પ્રથમ વિલાસ

નવ રાત્રિ – નવ વિલાસ આરંભ – પ્રથમ વિલાસ સેવા ક્રમ, નવ વિલાસ કે પદ, નવરાત્રી પુષ્ટિમાર્ગ ભાવ, શ્રીનાથજી દર્શન, નવરાત્રિ પુષ્ટિમાર્ગ અને વેદિક ભાવ, શ્રી ક્રુષ્ણ રાસ લીલા, પ્રથમ નવરાત્રિ

તિથી : આસો સુદ એકમ

સાંઝી ના દિવસો માં શ્રી રાધારાની ગોપીયો ની સાથે સંધ્યા દેવી પૂજન કરીને રાસ ના દિવસો માં રાસેશ્વર રસરાજ પ્રભુ શ્રી ક્રુષ્ણ નું સાનિધ્ય પ્રાપ્ત કર્યું હતું. આ ફળ સ્વરૂપ આ નવ દિવસો માં પ્રભુ બધા ગોપીજન નો રાસ નો મનોરથ પૂર્ણ કરે છે. પ્રતિ દિન નવી સ્થલી પર પ્રભુ ગોપીયો સાથે રાસ રચે છે. ગોપીજન પ્રતિ દિવસ નુતન સામગ્રી નો ભોગ ધરે છે.

પુષ્ટિમાર્ગ મા પ્રાચીનતમ સનાતન ધર્મ ની પુરાતન કાલ થી વેદો થી પ્રેરિત રીત નું સમાવેશ કરવામાં આવ્યું છે. જેમાં ઉત્સવો માં પંચામૃત સ્નાન, અધિવાસન, જવારા રોપણ ની રીત ભાવ થી નિભાવવા માં આવે છે. એ અનુસાર નવરાત્રિ ના દિવસો માં આજ ના દિવસે સેવા ક્રમ ની પોતાની આગવી વિશેષતા છે.

અંકુર રોપણ

આજથી માટી ના દશ પાત્ર માં બીજ નું રોપણ થાય છે , દશ દિવસ સુધી આ બીજ ની વૃદ્ધિ થાય છે , પછી દશેરા ના દિવસે જવેરાને લાલ દોરા થી બાંધી ને શૃંગાર સિદ્ધ થાય અને એ  પ્રભુ ને શ્રી મસ્તક પર ધરાવવા માં આવે છે.

આ દશ પાત્ર દશ ગુણ ના ભક્તો ના ભાવ થી હોય છે , જે સાત્વિક , રાજશ અને તામસ થી  ૯ ગુણ ના હોય છે ,અને ૧ નિર્ગુણ એમ કુલ દશ ગુણ ના ભક્ત ના ભાવ થી હોય છે.

નવ દિવસ નવધા ભક્તિ ( નવ પ્રકાર ની ભક્તિ) થી પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધ થાય જેનથી પ્રભુ પ્રત્યે અનુરાગ થાય (એટલે નવ દિવસ વાવેલા બીજ ના જવેરા(એ નવધા ભક્તિ નો ભાવ ) ને લાલ દોરા(અનુરાગ) થી બાંધી શૃંગાર સિદ્ધ થાય) જેને લીધે એવા પ્રભુ આવા ભક્ત ના ભાવ ને શ્રી મસ્તક પર ધારણ કરે છે , જેથી પ્રભુ ને શ્રી મસ્તક પર જવેરા ના શૃંગાર ધરાય છે.

નવ વિલાસ સેવા ક્રમ  

આજ થી  નવ દીવસ સુધી પ્રભુ એક એક  સખી ના મનોરથ રૂપી રોજ  અલગ અલગ સ્થાન પધારસે. રોજ ના વસ્ત્ર ના રંગ નિર્ધારિત અને અલગ અલગ હોય છે. જે સખી નો મનોરથ હોય એ સખી ના ભાવ થી એ દીવસ ની સામગ્રી ધરવામાં આવે છે.

नव विलास सेवा क्रम , नव विलास सखी , नव विलास सामग्री और नव विलास स्थली
प्रथम विलास सखी , प्रथम विलास सामग्री , प्रथम विलास स्थली , प्रथम विलास के पद

પ્રથમ વિલાસ

મુખ્ય સખી  :          શ્રી ચંદ્રાવલીજી

રાસ નું સ્થળ :        વૃંદાવન

વસ્ત્ર ના રંગ  :         લાલ

મુખ્ય સામગ્રી  :      ચંદ્રકલા

प्रथम विलास सखी , प्रथम विलास सामग्री , प्रथम विलास स्थली , प्रथम विलास के पद , प्रथम विलास सेवा क्रम पुष्टिमार्ग

શ્રીનાથજી દર્શન – પ્રથમ વિલાસ

श्रीनाथजी दर्शन प्रथम विलास

अब प्रातः हल्की शीत रहती है | अतः आज से प्रभु के सेवाक्रम में कुछ परिवर्तन हो रहा है | चूंदड़ी, लहरिया के वस्त्र व पिछोड़ा परसों इस ऋतु में अंतिम बार धराये गए | आज से ललिताजी के सेवा प्रारंभ होती है | आज से नव विलास का उत्सव आरंभ हो रहा है |

प्रभु इन नौ दिनों मे प्रतीदिन नूतन सामग्री धराई जाएगी | प्रभु को प्रतिदिन विविध रंगों के छापा के वस्त्र धराए जाएंगे |

नाथद्वारा में आज से हल्की गुलाबी सर्दी का आरंभ माना जाता है | अतः मंगला समय पीठिका के ऊपर श्वेत दत्तु  (बिना रुई की ओढनी) ओढायी जाती है |

आज से प्रतिदिन दोनों अनोसर में सिंहासन से शैयाजी तक पेंडा (रुई से भरी पतली गादी) बिछाई जाती है | जिससे हल्की ठंडी भूमि पर ठाकुरजी को शीत का आभास ना हो |

आज प्रभु के सभी द्वार में हल्दी की मेड मढ़े एवं बंदरवाल बंधे।प्रभु के फुलेल(सुगन्धित तेल),आवला एवं केसर युक्त चन्दन से अभ्यंग होवै।प्रभु के चारो समय थाली की आरती होव।झारीजी सभी समय जमना जल की भरे।

साज :– आज श्रीजी में लाल रंग की छापा की त्रिशूल वाली सफेद ज़री की तुईलैस की किनारी से सुसज्जित एवं हरे रंग के हांशिया वाली (किनारी वाली) पिछवाई धरायी जाती है | गादी, तकिया और चरणचौकी पर सफेद बिछावट की जाती है |
सिंहासन, चरणचौकी, पड़घा, झारीजी, बंटाजी आदि सर्वसाज जड़ाव स्वर्ण के धरे जाते हैं | प्रभु के सम्मुख चांदी की त्रस्टीजी धरे जाते हैं जो कि दिन के अनोसर में ही धरे जाते हैं |

वस्त्र:- लाल छापा के खुले बन्ध,कूल्हे ,सुथन हरीआवे।ठाड़े वस्त्र स्वेत। पीठक की चादर छापा की ओढ़े । पिछवाई लाल छापा की,हँसिया हरो। शैय्या जी पे भी छापा की चादर ओढ़े।

आभरण:- सब उत्सव के। हीरा पन्ना माणक, मोती नीलम के हार, माला दुलडा आवे।कली, कस्तूरी आदि सब मालाआवे। श्रीकर्ण में हीरा के कुण्डल।। हीरा को चौखटा आवे।वेणुजी एवं वैत्र हीरा के धरावे। हीरा की चोटिजी।कूल्हे पे पाँच मोर चन्द्रिका को जोड़ ।

-सखड़ी में मीठी सेव एवं पैठा को बिलसरु आवे और खण्डरा प्रकार होवै। केसर युक्त बासोदि की हाडी आवे।

मंगला – जान्यो-जान्यो री सयान

राजभोग – आज की बानक लाल

आरती – पूजन चलो हो कदंब बन

शयन – ऐ मोपे आज की बानक

मान – आज सुहावनी रात 

पोढवे – राय गिरधरन समग राधिका रानी

Seva kram  courtesy: Shrinathji Temple Nathdwara Management | Shrinathji Nitya Darshan Facebook Page  

નવ વિલાસ ના કીર્તન

નવ વિલાસ ના પદ , દશેરા ના પદ, શરદ પૂર્ણિમા ના પદ, રાસના પદ ની ઈ-બૂક નીચે આપેલ છે. અને આપ અમારા પધ્યા સાહિત્ય શેકશન માં થી પણ પ્રાપ્ત કરી શકશો.

Nav Vilas Vijya Dashmi Sharad Purnima ke pad
Like 1