દેવ પ્રબોધિની એકાદશી – દેવદિવાળી
પુષ્ટિમાર્ગ દેવ પ્રબોધિની એકાદશી દેવોત્થાપન પૂજા ક્રમ, વિવાહ કે પદ, દેવ પ્રબોધિની શ્રીનાથજી સેવા ક્રમ, તુલસી વિવાહ કથા, દેવદિવાળી કીર્તન, તુલસી પૂજન, દેવ પ્રબોધિની એકાદશી કે પદ. આજથી થતાં સેવા ક્રમ માં ફેરફાર.
તિથી : કારતક સુદ અગયારસ
કથા અનુસાર, ભગવાન વિષ્ણુ અનિષ્ટના નાશ માટે અને પોતાના ભક્તો પર કૃપા વરસાવવામાં તેમની યોગનિદ્રાની શૈલીમાં વિઘ્ન આવતું હતું. ઘણા વર્ષો સુધી તેઓ શયન નહોતા કરતા. આના કારણે માતા લક્ષ્મી અને બધા દેવતાઓને ચિંતા થઈ.
તેમની ચિંતાનું નિવારણ કરવા માટે, ભગવાન વિષ્ણુએ નિર્ણય લીધો કે દર વર્ષે અષાઢ શુક્લપક્ષ એકાદશી (દેવ શયની એકાદશી)થી ચાર માસ સુધી કાર્તિક શુક્લપક્ષ એકાદશી (દેવ પ્રબોધિની એકાદશી) સુધી ક્ષીર સાગરમાં શેષસૈયા પર યોગનિદ્રામાં રહેશે.
આ વચ્ચે ના ચાર માસને ચાતુર્માસ કહેવાય છે. આજે પ્રભુને જગાડવામાં આવે છે. દેવ ઉત્થાપન પૂજા કરવામાં આવે છે અને બધા ભક્તો વ્રત કરે છે.
એક વાર, દૈત્યરાજ જલંધરે તેની અપાર શક્તિથી સ્વર્ગલોક અને પૃથ્વીલોક પોતાના અધીન કરી લીધા હતા. તે દેવોની શક્તિને ક્ષીણ કરવા માંગતો હતો, અને તેને પરાસ્ત કરવું અસંભવ લાગતું હતું. તેની શક્તિનું મૂળ સ્ત્રોત તેની પત્ની વૃંદાનું પતિવ્રતા ધર્મ અને તપ-બળ હતું.
ભગવાન વિષ્ણુએ જલંધરને હરાવવા માટે જલંધરનું રૂપ ધારણ કરીને તેની પત્ની વૃંદાનું સતીત્વ ભંગ કર્યું. પછી જલંધરને પરાસ્ત કર્યો. આ કારણે વૃંદાએ તેમને શ્રાપ આપ્યો કે ભગવાન વિષ્ણુ પથ્થર બની જાય. ત્યારે પ્રભુ શાલિગ્રામ બની ગયા.
વૃંદાએ પોતાના પતિ સાથે દેહ ત્યાગ કર્યો, અને તેમની રાખમાંથી તુલસીનું પૌધું પ્રગટ થયું. ત્યારથી તુલસીના વિવાહની પ્રથા ભગવાન વિષ્ણુ સાથે શરૂ થઈ. ત્યારથી શાલિગ્રામની પૂજા અને તુલસી પૂજાનો ક્રમ શરૂ થયો.
તુલસી જી રાધાજી નું સ્વરૂપ છે. આ ભાવથી યુગલસ્વરૂપ ના વિવાહ ના પદ ગવાય છે. પ્રભુ સન્મુખ વિવાહ ના પદ, સેહરા ના પદ ગવાય છે.
શ્રીનાથજી દર્શન
श्रीनाथजी सेवा क्रम | देवोत्थापन पूजन | तुलसी पूजन | तुलसी विवाह
पुष्टिमार्ग मे देव प्रबोधन सेवा क्रम हर वर्ष सुभ भद्ररहित काल मे किया जाता है जो प्रातः मंगला उपरांत होता है अथवा उत्थापन उपरांत होता है | चोक मे सुंदर रंगों से रंगोली मे मंडप की रचना की जाती है | मंडप की चारों दिशाओं में चारो आयुध (शंख, चक्र, गदा एवं पद्म) एवं चारों तरफ पुष्प लताएँ, तोरण आदि बनाए जाते हैं |
मंडप के मध्य एक चौक एवं इसके चारों ओर आठ चौक बनाये जाते हैं. यह नौ चौक का मंडप चार रेखाओं से चित्रित किया जाता है. इसके पश्चात सभी नौ चौकों में स्वास्तिक बनाये जाते हैं. इस प्रकार सुन्दर सुसज्जित मंडप तैयार होता है |
मंडप के ऊपर गन्ने से मंडप का निर्माण होगा | १६ गन्नों से एक जोड़ एसी ४ जोड़ लाल दोरी से एक दूसरे के साथ कुछ इस तरह बांधी जाएगी जिससे मंडप मे से प्रभु के दर्शन हो शके | मंडप की चारों ओर बास की टोकरी मे गन्ने के टूक , शकरकंद , बैंगन , भाजी धरी जाएगी |

ऊतिष्ठोष्ठ गोविन्द त्याज निन्द्राम जगत्पते l
त्वय्युत्थिते जगन्नाथ ह्युत्थितं भुवन त्रयम् ll 1 ll
त्वयि सुप्ते जगन्नाथ जगत्सुप्तं भवेदिदम l
ऊत्थिते चेष्टते सर्वमुतिष्ठोतिष्ठ माधव ll 2 ll
तदपश्चात श्री बालकृष्णलालजी को झालर, घंटा, शंखनाद के साथ चोंकी की गादी पर बिराजमान करके देवोत्थापन की विधि की जाती है | फिर तिलक कर, तुलसी समर्पण कर पंचामृत स्नान फिर सुध जल स्नान,फिर फुलेल -अभ्यंग स्नान कराया जाता है |

देव शयनी एकादशी को तुलसी के बीज बोए जाते है | उनका रक्षण, पालन -जतन कीया जाता है | फिर आज देवोत्थापन के मंडप की भाति ही तुलसीजी का भी मंडप सजाया जाता है | ऊपर गन्ने का मंडप भी साजा जाता है | उनका भी भगवान की भाति पूजन किया जाता है | फिर तुलसी जी को ओढनी ओढ़ाकर तुलसी विवाह सपन्न होता है |
राग–कान्हरो
धनधन माता तुलसी बडी । नारायण के चरण परी ।।१।।
जो तुलसीकी सेवा कर है । कोटि पाप खनमे में परि हर है ।।२।।
जो तुलसी के फेरा देत । सहज हि जन्म सुफल कर लेत ।।३।।
दान पुण्य मे तुलसी होय कोटि पुन्य फल पावे सोय ।।४।।
जा घर तुलसी करे निवास । ता घर सदा विष्णुको वास ।।५।।
कृष्णदास वदत वारंवार । तुलसी महिमा अपरंपार ।।६।।
आज सभी द्वार में हल्दी से डेली बने,बंदरवाल बंधे।चारो समय थाली की आरती आवे।दिनभर जमनाजल की झारीजी भरावे।गादी खंड आदी मखमल के आवे।तकिया मेघस्याम काम वाले आवे।प्रभु के फुलेल(सुगन्धित तेल,)आंवला,चन्दन सु अभ्यंग होवे।आज से आत्म सुख,मुकूट वस्त्र,बाघम्बर,झारीजी के ढकना नित्य में धरावे।
वस्त्र:- चोली,चागदार बागा,सुथन सब सुनहरी जरी के ।पटका रूपहरी जरी को।कूल्हे व मोजाजी जडाऊ गोकुलनाथजी के।ठाड़े वस्त्र मेघ स्याम।पिछवाई स्याम मखमल की,विद्रुम के फूल व जाल की,गंगा जमनी।
आभरण:- सब उत्सव के।बनमाला के श्रृंगार।हीरा, पन्ना,मानक,नीलम के हार, माला आदी धरावे।कली, कस्तूरी आदी सब आवे।चोटीजी हीरा की।श्रीमस्तक पे पांच मोर चन्द्रिका को जोड़ धरावे।वेणु वेत्र तीनो हीरा के।हीरा को चौखटा आवे।पट उत्सव को,गोटी जडाऊ।
आज मंगला के दर्शन नहीं खुले।श्रृंगार के समय मंडप के दर्शन होवे।बालकृष्ण लाल डॉल तिबारी में मंडप में पधारे,पंचामृत होवे।तिलक होवे।चार परिक्रमा करे।फिर निज मंदिर में पधार के थाल की आरती होवे।फिर उत्सव भोग आवे।
फिर अन्नकूट की रसोई में तुलसी विवाह होवे।
आरती पीछे श्रृंगार बड़े करने ।जडाऊ कूल्हे,मोजाजी बड़े करने।सुनहरी जरी की कूल्हे व मोजा धराने।श्रीकंठ के श्रृंगार छेड़ान के होवे। लूम तुर्रा नहीं आवे।आज से छड़ी छोगा बंद।
भोग में केसर युक्त पेठा,मीठी बुदी,दुध घर को साज,सकर पारा,मीठी सेव,तले मेवे आदी सामग्री अरोगे।आज से बादाम का सीरा ,गुड़,रतालू की चटनी नित्य में सुरु।
आज से छड़ी छोगा बंध
मंगला – गोविंद तिहारो स्वरूप निगम
राजभोग – एरि जाको वेद रटत
आरती – पद्म धर्यो जन ताप निवारण
शयन – बंदो चरण सरोज तिहारे
पंचामृत – जागे जग जीवन जग नायक
तुलसी पूजा – धन धन माता तुलसी बड़ी
Seva kram courtesy: Shrinathji Temple Nathdwara Management | Shrinathji Nitya Darshan Facebook Page
शीत ऋतु का आगमन हो गया है | आज से शितकालीन सेवा का आरंभ होगा जिसमे नित्य सेवा मे कई परिवर्तन आएंगे |
आज से मुकुट वस्त्र, बाधम्बर, जारीजी ढकना प्रारंभ होंगे | आज से प्रतिदिन आत्मसुख का वागा धराए जाएंगे | पुष्पछड़ी , पुष्प छोगा नहीं धरे जाएंगे | आज से प्रभु को ठाड़े स्वरूप को मोजाजी धरने आरंभ हो जाते है | जो श्रीजी पाटोत्सव तक धरे जाते है | आज से राजभोग उपरांत पतली लाल रंग की रुई वाली रजाई बिछाई जाती है |
अंगीठी धरी जाएंगी | गादीजी, खंड आदि मखमल के | गेंद, छड़ी, चौगान सभी सोने के आएंगे |
ધન તેરસ થી દેવ પ્રબોધિની એકાદશી સુધી ના બધા ઉત્સવ ના પદ – કીર્તન નીચે આપેલ ઈ-બૂક માં પ્રાપ્ય છે.
આ બુક અમારા પધ્ય સાહિત્ય શેકશન માંથી પણ પ્રાપ્ય છે.


