શ્રી કૃષ્ણાશ્રયઃ – ષોડશ ગ્રંથ
શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી રચિત ષોડશ ગ્રંથ પૈકી એક શ્રી કૃષ્ણાશ્રયઃ ગ્રંથ.
શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથ
(શ્રી કૃષ્ણાશ્રયઃ નો પાઠ શ્રી પ્રભુની સન્મુખ કરવો.)
સર્વમાર્ગેષુ નષ્ટેષુ, કલૌચ ખલ ધર્મિણિ |
પાષંડ પ્રચુરે લોકે, કૃષ્ણ એવ ગતિર્મમ ||૧||
મ્લેચ્છાક્રાન્તેષુ દેશેષુ, પાપૈકનિલયેષુ ચ ।
સત્પીડા વ્યગ્રલોકેષુ, કૃષ્ણ એવ ગતિર્મમ ॥૨॥
ગંગાદિ તીર્થવર્યેષુ, દુષ્ટૈરેવાવૃતેષ્વિહ ।
તિરોહિતાધિદૈવેષુ, કૃષ્ણ એવ ગતિર્મમ ॥૩॥
અહંકાર વિમૂઢેષુ, સત્સુ પાપાનુવર્તિષુ |
લાભ પૂજાર્થ યત્નેષુ, કૃષ્ણ એવ ગતિર્મમ II૪॥
અપરિજ્ઞાન નષ્ટેષુ મંત્રેષ્વવૃત યોગિષુ |
તિરોહિતાર્થ દેવેષુ, કૃષ્ણ એવ ગતિર્મમ II૫||
નાના વાદ વિનષ્ટેષુ, સર્વ કર્મ વ્રતાદિષુ ।
પાષંડૈક પ્રયત્નેષુ, કૃષ્ણ એવ ગતિર્મમ ||૬||
અજામિલાદિ દોષાણાં, નાશકોનુભવે સ્થિતઃ |
જ્ઞાપિતાખિલ માહાત્મ્યઃ, કૃષ્ણ એવ ગતિર્મમ ||૭||
પ્રાકૃતાઃ સકલા દેવા, ગણિતાનન્દકં બૃહત્ |
પૂર્ણાનંદો હરિસ્તસ્માત્, કૃષ્ણ એવ ગતિર્મમ ॥૮॥
વિવેકધૈર્ય-ભક્ત્યાદિ-રહિતસ્ય વિશેષતઃ |
પાપાસક્તસ્ય દીનસ્ય, કૃષ્ણ એવ ગતિર્મમ ||૯||
સર્વ સામર્થ્ય સહિતઃ, સર્વત્રૈવાખિલાર્થકૃત્ |
શરણસ્થ સમુદ્ધારં, કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ્ ||૧૦||
કૃષ્ણાશ્રયમિદં સ્તોત્ત્રં, યઃ પઠેત્ કૃષ્ણ સન્નિધૌ |
તસ્યાશ્રયો ભવેત્ કૃષ્ણ, ઈતિ શ્રી વલ્લભોબ્રવીત્ ।।૧૧।।
।। ઈતિ શ્રીમદ્ વલ્લભાચાર્ય-વિરચિતં કૃષ્ણાશ્રય સ્તોત્રં સંપૂર્ણમ્ ॥