બાલબોધ: – ષોડસગ્રંથ

શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી દ્વારા રચિત ષોડસ ગ્રંથ માંથી દ્વિતીય ગ્રંથ બાલબોધ: ગ્રંથ.

બાલબોધ : ગ્રંથ સાથે જોડાયેલ વાર્તા પ્રસંગ :

શ્રી મહાપ્રભુજીના સેવક નારાયણદાસ કાયસ્થ. વૈષ્ણવ બનતા પહેલા તેને જુગાર રમવાની આદત હતી. આ કારણોસર તેમના પિતાએ તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. પછી તે દક્ષિણમાં આવ્યા. અહીં, કૃષ્ણદાસજીની આડી થી, તેઓ શ્રી મહાપ્રભુજીના શરણમાં આવ્યા.

વૈષ્ણવ બન્યા પછી, નારાયણ દાસ શ્રી મહાપ્રભુજી સાથે રહેવા લાગ્યા. વચનામૃત સાંભળતા અને મહાપ્રસાદ લેતા. પછી આપ દ્વારકા પધાર્યા ત્યાં સુધી નારાયણદાસ શ્રીઆચાર્યજીની સાથે રહ્યા. પછી શ્રીઆચાર્યજીએ કહ્યું. નારાયણદાસ ! તું તારા ઘરે જા.

ત્યારે નારાયણદાસે વિનંતી કરી, મહારાજ ! મને પિતાએ જુગારી જાણીને દેશથી કાઢી મૂક્યો છે, હવે ઘરમાં કેવી રીતે રાખશે ? ત્યારે શ્રીઆચાર્યજી કહે, હવે રાખશે, ચિંતા ન કરીશ. ત્યારે નારાયણદાસે કહ્યું, મહારાજ ! માતા-પિતા સેવક નથી. તેથી મારો ધર્મ કેમ નભશે? તે પ્રતિબંધ કરે તો મને મુશ્કેલી પડે.

ત્યારે શ્રીઆચાર્યજી કહે, તારાથી સ્વરૂપસેવા તો નભશે નહીં. ત્યારે બીજાની ચાકરી કરવી, ઘરમાં કોઈ સેવક નથી, તેથી હસ્તાક્ષર લખી દઉં છું. તને સામગ્રી જે બને તે ભોગ ધરીને મહાપ્રસાદ લેજે પછી બ્રહ્મસંબંધનો શ્લોક અને અષ્ટાક્ષર લખીને નારાયણદાસને આપ્યાં.

ત્યારે નારાયણદાસે દંડવત કરી વિનંતી કરી, મહારાજ ! આટલા દિવસ આપની પાસે રહ્યો, પરંતુ મારા અંતઃકરણમાં બોધ ન થયો. માટે એવી કૃપા કરો કે સંસારનું સુખદુઃખ કંઈ મને બાધા ન કરે, ચિત્ત શ્રીઠાકુરજીના ચરણાવિંદમાં લાગ્યું રહે. ત્યારે શ્રીઆચાર્યજીએ પોતાનું ચરણામૃત આપ્યું અને ‘બાલબોધ‘ ગ્રંથ ભણાવ્યો.

|| બાલબોધ: ||

નત્વા હરિ સદાનન્દ સર્વ-સિદ્ધાન્ત-સંગ્રહમ્ ॥

બાલ-પ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ્ ||૧||

‘ધર્માર્થ-કામ-મોક્ષા’ખ્યા: ચત્વારો-ડર્થા મનીષિણામા ।।

જીવેશ્વર-વિચારેણ દ્વિધા તે હિ વિચારિતા: || ૨ ||

અલૌકિકાસ્તુ વેદોક્તા: સાધ્ય-સાધન-સંયુતા: ||

લૌકિકા ઋષિભિઃ પ્રોકતા: તથૈવેશ્વર-શિક્ષયા ||3||

લૌકિકાંસ્તુ પ્રવક્ષ્યામિ વેદાદ્ આદ્યા યતઃ સ્થિતા ।। 

ધર્મશાસ્ત્રાણિ નીતિશ્ય કામશાસ્ત્રાણિ ચ ક્રમાત્ ।।૪।।

ત્રિવર્ગ-સાધકાનીતિ ન તન્નિર્ણય ઉચ્યતે ||

મોક્ષે ચત્વારિ શાસ્ત્રાણિ લૌકિકે પરત: સ્વતઃ ||૫||

દ્વિધા દ્વે -દ્વે સ્વતસ્ તત્ર સાંખ્યે ત્યાગૌ  પ્રકીર્તિતો ।।

ત્યાગાત્યાગ-વિભાગેન સાંખ્યે ત્યાગ: પ્રકીર્તિત: ।।૬।। 

અહન્તા-મમતા-નાશે સર્વથા નિરહંકૃતૌ  || 

સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થઃ સ નિગદ્યતે ।।૭।। 

તદર્થ પ્રક્રિયા કાચિત પુરાણેડપિ નિરૂપિતા || 

ઋષિભિર બહધા પ્રોક્તા ફલમ એકમ્ અબાહ્યત:।।૮|| 

અત્યાગે યોગમાર્ગો હિ ત્યાગોડપિ મનસૈવ હિં ।।.

યમાદયસ્તુ કર્તવ્યા: સિદ્ધ યોગે કૃતાર્થતા ।।૯।

પરાશ્રયેણ મોક્ષસ્તુ દ્વિધા સોડપિ નિરૂપ્યતે ।। 

બ્રહ્મા બ્રાહ્મણતાં યાતઃ તદ્રુપેણ સુસેવ્યતે ।।૧૦।। 

તે સર્વાર્થા ન ચાઘેન શાસ્ત્ર કિંચિદ્ ઉદીરિતમ્ ।।

અત: શિવશ્ય વિષ્ણુશ્ય જગતો હિતકારકૌ  ।।૧૧।। 

વસ્તુન: સ્થિતિ-સંહારો કાર્યો શાસ્ત્ર-પ્રવર્તકો ।। 

બ્રહ્મૈવ  તાદશં યસ્માત્ સર્વાત્મક્તયોદિતો ।।૧૨|| 

નિર્દોષ-પૂર્ણ-ગુણતા તત્-તચ્છાસ્ત્રે તયોઃ કૃતા ।। 

ભોગ-મોક્ષ-ફલે દાતું શક્તૌ  દ્રાવપિ  યદ્યપિ ।।૧૩।। 

ભોગ : શિવેન મોક્ષસ્તુ વિષ્ણુનેતિ વિનિશ્ચય : ।| 

લોકેડપિ યત્ પ્રભુરૂ ભુંકૃતે તન્ન યચ્છતિ કર્હિચિત   ॥૧૪॥ 

અતિપ્રિયાય તદપિ દીયતે કવચિ દેવ હિ ।।

નિયતાર્થ-પ્રદાનેન તદીયત્વ તદાશ્રય ||૧૫||

પ્રત્યેક સાધનં ચૈતદ્ દ્વિતીયાર્થે મહાન શ્રમ: ।।

જીવાઃ સ્વભાવતો દુષ્ટા દોષાભાવાય સર્વદા ।।૧૬।।

શ્રવણાદિ તતઃ પ્રેમ્ણા  સર્વ કાર્ય હિ સિધ્યતિ । 

મોક્ષસ્તુ સુલભો વિષ્ણો: ભોગશ્ચ શિવતસ્તથા ।।૧૭|| 

સમર્પણેન આત્મનો હિ તદીયત્વ ભવેદ્ ધ્રુવમ્ ।। 

અતદીયતયા  ચાપિ કેવલશ ચેત્ સમાશ્રિત: ।।૧૮|| 

તદાશ્રય -તદીયત્વ “બુદ્ધન્ધે કિંચિત્ સમાચરેત્ ||

સ્વધર્મમ્ અનુતિષ્ઠન વૈ ભારગુણ્યમ્ અન્યથા ।। 

ઇત્યેવં કથિતં સર્વ નેતજજ્ઞાને ભ્રમ: પુનઃ ||૧૯||

।। ઇતિ શ્રીવલ્લભાચાીવરચિતો બાળબોધ: સમ્પૂર્ણ: ।।

Like 4