નિરોધલક્ષણમ્ ગ્રંથ – ષોડશ ગ્રંથ
શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી રચિત ષોડશ ગ્રંથ પૈકી એક ગ્રંથ : નિરોધલક્ષણમ્ ગ્રંથ.
॥ નિરોધલક્ષણમ્ ।।
યચ્ચ દુ:ખં યશોદાયા નન્દાદીનાં ચા ગોકુલે ।।
ગોપિકાનાંતુ યદ્દ્દુ:ખ તદ્દ્દુઃખં સ્યાન્ મમ ક્વચિત્ ।।૧||
ગોકુલે ગોપિકાનાં ચ સર્વેષાં વ્રજવાસિનામ્ ।।
યત્ સુખ સમભૂત્ તન્મે ભગવાન્ કિં વિધાસ્યતિ ||૨||
ઉદ્ધવાગમને જાત ઉત્સવ: સુમહાન્ યથા ।।
વૃન્દાવને ગોકુલે વા તથા મે મનસિ ક્વચિત્ ||૩||
મહતાં કૃપયા યાવદ્ ભગવાન દયયિષ્યતિ ।।
તાવદ્ આનન્દ-સન્દોહ: કીર્તમાનઃ સુખાય હિ ।।૪।।
મહતાં કૃપયા યદ્વત કીર્તનું સુખદં સદા ।।
ન તથા લૌકિકાનાં તુ સ્નિગ્ધ-ભોજન -રૂક્ષવત્ ।।પ।।
ગુણગાને સુખાવાપ્તિઃ ગોવિન્દસ્ય પ્રજાયતે ।।
યથા તથા શુકાદીનાં નૈવાત્મનિ કુતોડન્યત: ||૬||
ક્લિશ્યમાનાન જનાન દષ્ટ્રા કૃપાયુક્તો યદા ભવેત્ ॥
તદા સર્વ સદાનન્દં હદિસ્થં નિર્ગત બહિ: ।।૭।।
સર્વાનન્દ-મયસ્યાપિ કૃપાનન્દો સુદુર્લભઃ ।।
હૃદ્રતઃ સ્વગુણાન શ્રુત્વા પૂર્ણ : પ્લાવયતે જનાન્ ||૮||
તસ્માત્ સર્વ પરિત્યજ્ય નિરુદ્ધ: સર્વદા ગુણા: ||
સદાનન્દ-પરૈર્ ગેયાઃ સચ્ચિદાનન્દતા તતઃ ।।૯।।
અહં નિરુદ્ધો રોધેન નિરોધપદવીં ગતઃ ||
નિરુદ્ધાનાં તુ રોધાય નિરોધ વર્ણવામિ તે ।।૧૦||
હરિણા યે વિનિમુંકૃતાસ તે મગ્ના ભવસાગરે ।।
પે નિરુદ્ધાસ્ તએવાત્ર મોદમ્ આયાન્ત્યહર્નિશમ્ ||૧૧||
સંસારાવેશ-દુષ્ટાનામ: ઇન્દ્રિયાણાં હિતાય વૈ ||
કૃષ્ણસ્ય સર્વવસ્તુનિ ભૂમ્ન ઈશસ્ય યોજયેત્ ॥૧૨||
ગુણેષ્વાવિષ્ટ-ચિત્તાનાં સર્વદા મુરવૈરિણઃ ||
સંસાર-વિરહ-ક્લેશૌ ન સ્યાતાં હરિવત્ સુખમ્ ।।૧૩||
તદા ભવેદ્ દયાલુત્વમ્ અન્યથા ક્રૂરતા મતા||
બાધ-શંકાપિ નાસ્ત્યત્ર તદધ્યાસોડપિ સિધ્યતિ ||૧૪||
ભગવદ્-ધર્મ-સામર્થ્યાદ્ વિરાગો વિષષે સ્થિર: ||
ગુણૈર્ હરિ -સુખ-સ્પર્શાત્ ન દુઃખં ભાતિ કર્હિચિત્ ।।૧૫।।
એવં જ્ઞાત્વા જ્ઞાન-માર્ગાદ્ ઉત્કર્ષો ગુણ-વર્ણને ।।
અમત્સરૈર્ અલુબ્ધૈશ્ચ વર્ણનીયા: સદા ગુણા: ||૧૬||
હરિમૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદ્ અપિ તંત્ર હિ ||
દર્શન સ્પર્શનં સ્પષ્ટં તથા કૃતિ-ગતી સદા ।।૧૭।।
શ્રવણું કીર્તનં સ્પષ્ટં પુત્રે કૃષ્ણપ્રિય રતિ।।
પાયોર્ મલાંશ-ત્યાગેન શેષભાગં તેનૌ નયેત્ ।।૧૮।।
પ્યસ્ય વા ભગવત્કાર્ય યદા સ્પષ્ટં ન દશ્યતે ||
તદા વિનિગ્રહસ તસ્ય કર્તવ્ય ઇતિ નિશ્ચય:।।૧૯।।
નાત: પરતરો મન્ત્રો નાતઃ પરંતર: સ્તવઃ ||
નાત: પરતરા વિદ્યા તીર્થ નાતઃ પરાત્ પરમ ।।૨૦।।
।। ઇતિ શ્રીવલ્લભાચાર્યપ્રકટિત નિરોધલક્ષણમ્ સમ્પૂર્ણમ્ ।।