જલભેદ: ગ્રંથ – ષોડશ ગ્રંથ
શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી રચિત ષોડશ ગ્રંથ પૈકી એક ગ્રંથ : || જલભેદ: ||
નમસ્કૃત્ય હરિં તદ્દગુણાનાં વિભેદકાન ।।
ભાવાન વિંશતિધા ભિન્નાન સર્વસન્દેહ-વારકાન ||૧||
ગુણ-ભેદાસ્તુ તાવન્તો યાવન્તો હિ જલે મતા: ||
ગાયકાઃ કૂપસંકાશા ‘ગન્ધર્વા’ ઇતિ વિશ્રુતા: ||૨ ||
કૃપભેદાસ્તુ યાવન્તસ્ તાવન્તસ તેડપિ સમ્મતા: ||
‘કુલ્યાઃ’ પૌરાણિકા: પ્રોફ્તાઃ પારમ્પર્યયુતા ભુવિ ।।૩।।
ક્ષેત્ર-પ્રવિષ્ટાસ તે ચાપિ સંસારોત્પત્તિ-હૈતવઃ ।।
વેશ્યાદિ-સહિતા મત્તા ગાયકા ‘ગર્ત સંક્ષિતાઃ ।।૪।।
જલાર્થમેવ ગર્તાસ તુ નીચા ગાનોપજીવિનઃ ||
‘હૃદા’સ્તુ પંડિતા: પ્રોક્તા ભગવચ્-છાસ્ત્રતત્પરા: ||૫||
સન્દેહ-વારકાસ તંત્ર ‘સુદા’ ગમ્ભીર-માન સા: !!
‘સર:’-કમલ-સમ્પૂર્ણાઃ પ્રેમ-યુક્તાસ તથા બુધાઃ ||૬||
અલ્પ-શ્રુતાઃ પ્રેમયુક્તા ‘વેશન્તા:’ પરિકીર્તિતાઃ ।।
કર્મશુદ્ધા: ‘પલ્વલા નિ’ તથા -ડલ્પ શ્રુત-ભક્તયઃ ।।૭।।
યોગ-ધ્યાનાદિ-સંયુક્તા ગુણા ‘વર્ષ્યા:’ પ્રકીર્તિતાઃ !!
તપો-જ્ઞા ના દિ-ભાવેન ‘સ્વેદજાસ’તુ પ્રકીર્તિતા: ।।૮।।
અલૌકિકેન જ્ઞાનેન યે તુ પ્રોતા હરેર્ ગુણાઃ ।।
કાદાચિત્કા: શબ્દગમ્યા: ‘પતચ્છબ્દોઃ’ પ્રકીર્તિતાઃ ।।૯।।
દેવાદ્યપાસનોદભૂતાઃ ‘પૃષ્વા’ ભૂમેર ઇવોદ્ ગતાઃ ।।
સાધનાદિ-પ્રકારેણ નવધા ભક્તિમાર્ગતઃ ||૧૦||
પ્રેમપૂર્ત્યા સ્કુરદ્ ધર્મા : “સ્યન્દમાનાઃ’ પ્રકીર્તિતાઃ ||
યાદશાસુ તાદશા: પ્રોક્તા વૃદ્ધિ-શ્રય-વિવર્જિતા:।।૧૧||
‘સ્થાવરાસ’ તે સમાખ્યાતા મર્યાદેક-પ્રતિષ્ઠિતા: ||
અનેક-જન્મ-સંસિદ્ધા જન્મ-પ્રભૂતિ સર્વદા ||૧૨||
સંગાદિ-ગુણ-દોષાભ્યાં વૃદ્ધિ-ક્ષય-યુતા ભુવિ ||
નિરન્તરોદ્ગમયુતા ‘નાદ્યસ્ ‘ તે પરિકીર્તિતાઃ ।।૧૩।।
એતાદશા: સ્વતન્ત્રાશ ચેત્ ‘સિન્ધવ:’ પરિકીર્તિતાઃ ||
પૂર્ણા ભગવદીયા યે શેષ-વ્યાસાગ્નિ-મારુતા: ||૧૪||
જડ-નારદ-મૈત્રાઘાસ તે ‘સમુદ્રા:’ પ્રકીર્તિતા: ||
લોક-વેદ-ગુણૈ: મિશ્ર-ભાવનૈકે હરેર્ ગુણાન ||૧૫||
વર્ણયન્તિ સમુદ્રાસ તે ‘ક્ષારાદ્યા: ષટ્’ પ્રકીર્તિતા: ||
ગુણાતીતતયા શુદ્ધાન્ સચ્ચિદાનન્દરૂપિણઃ ||૧૬||
સર્વાન એવ ગુણાન વિષ્ણોર વર્ણયન્તિ વિચક્ષણા: ।।
તે’ડમૃતોદા:’ સમાખ્યાતાસ તદ્દ-વાફ-પાનં સુર્લભમ્ ||૧૭||
તાદશાનાં કવચિદ્દ વાકયં દૂતાનામ ઇવ વર્ણિતમ્ ||
અજામિલાકર્ણનવદ્ બિન્દુપાનં પ્રકીર્તિતમ્ ||૧૮||
રાગાજ્ઞાનાદિ-ભાવાનાં સર્વથા નાશનં યદા ||
તદા લેહનમ્ ઇત્યુકૃતં સ્વાનન્દોદ્ગમ-કારણમ્ ॥૧૯||
ઉદ્દદ્યુતાદકવત્ ‘સર્વે” પતિતોદકવત્ તથા ||
ઉક્તાતિરિકૃત-વાક્યાનિ ફલ ચાપિ તથા તતઃ ॥૨૦॥
ઇતિ જીવેન્દ્રિયગતા નાના-ભાવ-ગતા ભુવિ ।।
રૂપતઃ ફલતશ્ ચૈવ ગુણા વિષ્ણોર્ નિરૂપિતાઃ ।।૨૧ ||
।। ઇતિ શ્રીવલ્લભાચાર્યવિરચિતો જેલભેદઃ સમ્પૂર્ણ: ।।