રૂપ ચૌદસ

રૂપ ચૌદસ પુષ્ટિમાર્ગ ભાવ, નર્ક ચતુરદશી અભ્યંગ સ્નાન, શ્રીનાથજી સેવાક્રમ, રૂપ ચતુરદશી કથા મહત્વ, રૂપ ચૌદસ કે પદ ની જાણકારી. આ ઉત્સવ દેશ ના વિવિધ વિસ્તારો માં અલગ અલગ નામ થી ઉજવાય છે.

તિથી : આસો વદ 14

  • રૂપ ચતુરદશી
  • નર્ક ચતુરદશી,
  • કાળી ચૌદસ,
  • છોટી દિવાલી

નામો થી ઓળખાય છે.

શ્રી ક્રુષ્ણ દ્વારિકા લીલા કથા  :

ભૂદેવી અને વરાહ ભગવાન ના પુત્ર ભોમાશુર ( નરકાશૂર ) સમગ્ર પૃથ્વી ના બધા સ્થાને થી માણેક, હીરા, ધન સંપત્તિ યુદ્ધ માં જીતીને પ્રાપ્ત કરી લીધી હતી. આવી રીતે એ સમગ્ર પૃથ્વી નો રાજા બની ગયો હતો.

એને દેવતાઓ ને હરાવીને માતા અદિતી ના કાન ની બાલી લઈ લીધી હતી. એને 16100 કુંવરિકાઓ નું અપહરણ કરી લીધુ હતું. નરકાસુર ને વર પ્રાપ્ત હતો કે તેનો અંત માત્ર એમને જન્મ આપનારા જ કરી શકે.  ત્યારે શ્રી ક્રુષ્ણ સ્વયં એના વધ માટે ગરુડ પર સવાર થય વધ કરવા ગયા. રાણી સત્યભામા એમની સાથે ગયા. શ્રી ક્રુષ્ણ અને નરકાસુર વચ્ચે ભીષણ યુદ્ધ થયું. અસુર વર ને કારણે એને પરાસ્ત કરવો કઠિન હતો. તેથી શ્રી ક્રુષ્ણ એ નરકાસુર ના અસ્ત્ર થી મૂર્છિત થવાનો સ્વાંગ કર્યો. ત્યારે રાણી સત્યભામાં એ સ્વયં યુદ્ધ નું નેતૃત્વ કર્યું. તેઓ નરકાસૂર સાથે યુદ્ધ માં અતિ ભારી સિદ્ધ થઈ રહ્યા હતા.  કારણકે તેઓ સ્વયં શ્રી ભૂદેવી ના અવતાર છે.

ત્યાર બાદ  ભગવાન શ્રી ક્રુષ્ણ  એ સુદર્શન થી નરકાસુર નો વધ આજના દિવસે કર્યો હતો. 

એટલે એમનું એક નામ “નરકાંતક” પણ છે.

नरका चतुर्दशी कथा , नरका चतुर्दशी नरकासुर वध , नरकाशूर वध कथा , रूप चतुर्दशी कथा , રૂપ ચૌદસ નરકાશૂર વધ

વામન ભગવાને બલીરાજા ને પાતાલ લોક માં મોકલ્યા. 

પછી એમના થી પ્રસન્ન થઈ ને વર માંગવા કહ્યું. 

वामन अवतार कथा , रूप चतुर्दशी बलीराजा कथा , રૂપ ચૌદસ બલિરાજા કથા

ત્યારે બલિરાજા એ એક વર એ માંગ્યો કે આસો વદ ચૌદસ થી કારતક સુદ એકમ , ત્રણ દિવસ સુધી એમની પ્રજા પર સાસન કરવા દેવામાં આવે. પ્રભુએ એમને વર આપ્યું.

ત્યારથી આ ત્રણ દિવસો માં શાસ્ત્રોક્ત વિધિ થી સ્નાન કરવાથી રોગો થી મુક્તિ મળે છે. નર્ક ની યાતનાઓ નથી થતી. એના લીધે આ દિવસ ને નર્ક ચતુરદશી પણ કહેવાય છે. આ દિવસે સ્નાન કરવાથી સંપત્તિ પ્રાપ્ત થાય છે.

શ્રી ક્રુષ્ણ વ્રજ લીલા 

આજે સ્નાન ના મહત્વ ના કારણે યશોદા મૈયા પોતાના લાલ ને જલ્દી જગાડે છે. પછી મંગલ ભોગ પછી યશોદાજી પોતાના લાલ ને કેસર, ફુલેલ (સુગંધિત તેલ) થી સારી રીતે શાસ્ત્રોક્ત રીત અનુસાર પ્રભુ ને સ્નાન કરાવે છે.  જેનાથી પ્રભુ નું રૂપ વધારે નીખરી ને આવે છે. આ કારણે થી આજ ના પર્વ ને રૂપ ચૌદસ કહેવાય છે. પછી પ્રભુ ને શૃંગાર ધરાવે છે. ત્યાર બાદ પ્રભુ ગાયો ને શણગારવા પધારે છે.

रूप चतुर्दशी अभ्यंग स्नान श्री कृष्ण लीला , રૂપ ચૌદસ અભ્યંગ સ્નાન શ્રી ક્રુષ્ણ લીલા

राग : देवगंधार

न्हावावत सुतकों नंदरानी ।
मानत पर्व रूपचौदस को, तिलक उबटनो कर हरखानी ।। 1 ।।
वस्त्र लाल जरी आभूषण, पहरावत रुचिसों मनमानी ।
मेवा ले चले गाय सिंगारन, व्रजजन देखदेख विहंसानी ।। 2 ।।

શ્રીનાથજી દર્શન 

रूप चतुर्दशी श्रीनाथजी दर्शन રૂપ ચૌદસ શ્રીનાથજી દર્શન

मंगला दर्शन उपरांत प्रभु को फुलेल समर्पित कर तिलक किया जाता है | तत्पश्चात बीड़ा पधराकर चन्दन, आवंला एवं उपटना से दोहरा अभ्यंग (स्नान) कराया जाता है |

देहली मढ़े।बंदरवाल बंधे।सब साज जडाऊ आवे।दोनों खंड चाँदी के।चरण चौकी,तकिया,सैया जी ,कुंजा,बंटा आदि सब जड़ाऊ । फुलेल (सुगंधित तेल) समर्प के तिलक होव। राजभोग में बंगला आवे।

साज :- श्रीजी में आज सुनहरी ज़री के आधारवस्त्र  पर भीम पक्षी के पंख के काम (work) वाली एवं लाल रंग के हांशिया वाली पिछवाई धरायी जाती है | गादी, तकिया एवं चरणचौकी पर लाल रंग की मखमल की बिछावट की जाती है |

वस्त्र:- घेरदार बागा, चोली, सुथन, चीरा, सब सुनहरी फुलक शाही जरी के आवे।पटका रूपहरी जरी को।ठाड़े वस्त्र मेघ स्याम। पिछवाई सुनहरी जरी की, भीम पक्षी के पंख की।

आभरण:- श्रृंगार बनमाला के,हीरा की प्रधानता।आभरण सब उत्सव के। श्रीमस्तक पर सुनहरी ज़री के चीरा (ज़री की पाग) के ऊपर पन्ना के थेगडा वाला सिरपैंच ।श्रीकंठ में हीरा पन्ना मोतीं के हार, दुलड़ा,माला धरावे। श्रीकर्ण में हीरा के कुंडल, दो जोड़ी ।कस्तूरी,कली आदी सब धरावे।श्रीमस्तक पे मोर चन्द्रिका सदा।वेणु वेत्र तीनो हीरा के।पट गोटी जडाऊ।आरसी चार झाड़ की।

आरती पीछे श्रीकंठ के श्रृंगार बड़े करके ,छेड़ान के श्रृंगार होवे।आज लूम तुर्रा नहीं आवे। हीरा की किलंगी व मोतीं की लूम धरावे।शयन में निज मंदिर के बाहर दिप माला आवे।

भोग में केसर युक्त बासोदि,केसरी पेठा,मीठी सेव,रवा की खीर आदी अरोगे।गोपी वल्लभ में पुवा आवे।फिका में चालनी।

मंगला – गोकुल गोधन पूजही

अभ्यंग – आज न्हावो मेरे कुँवर, बलदाऊ कुँवर कन्हाई, बल न्हाऐ तैसे लालन, आज दिवारी बड़ो पर्व, घरी एक छाँडो तात,

राजभोग – बडडन को आगे ले गिरधर

आरती – दीपदान दे श्याममनोहर, खेली बहो खेली

शयन – आज अमावस दीपमालीका, आज कहु की रात

पोढवे – वे देखो बरत झरोखन

Seva kram  courtesy: Shrinathji Temple Nathdwara Management | Shrinathji Nitya Darshan Facebook page 

ધન તેરસ થી દેવ પ્રબોધિની એકાદશી  સુધી ના બધા ઉત્સવ ના પદ – કીર્તન નીચે આપેલ ઈ-બૂક માં પ્રાપ્ય છે.

धन त्रयोदशी से देव प्रबोधिनी एकादशी के पद

આ બુક અમારા પધ્ય સાહિત્ય શેકશન માંથી પણ પ્રાપ્ય છે.